Satsang Diksha Online Exam
You have 15 minutes to take the quiz.
Name
Email
Student ID
૧ . આત્મહત્યા જો કરવી જ હોય તો તીર્થને વિષે કરવી.
ખરું
ખોટું
૨. પરબ્રહ્મના યોગે અક્ષરબ્રહ્મનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણકામ છું.
ખરું
ખોટું
૩. ભગવાન અને સત્પુરુષનો જ પક્ષ વિવેકપૂર્વક રાખવો.
ખોટું
ખરું
૪. શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું અનુકૂળતાએ વાંચન કરવું.
ખોટું
ખરું
૫. સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા કુસંગનો આશરો કરવો.
ખોટું
ખરું
૬. આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે, તેમના પ્રાપ્તિના કેફથી __________ના આનંદને સદાય માણવો.
સત્સંગ
વ્યવહાર
જીવન
સંસાર
૭. ભગવાન સ્વામિનારાયણ જ આપણા સદા પરમ ઉપાસ્ય ઇષ્દેવ છે. તેમની જ ___________ભાવે સદા ભક્તિ કરવી.
અનન્ય
વૈરાગ્ય
નમ્ર
નિષ્કપટ
૮. આપણા સંપ્રદાયમાં મંદિર-નિર્માણનો હેતુ શું છે?
સત્સંગીનું કલ્યાણ થાય
પાપી જીવોનું કલ્યાણ થાય
સર્વનું કલ્યાણ થાય
૯. ____________, રોગાદિ તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવાઅસમર્થ હોય તેણે અન્ય પાસે પૂજા કરાવવી.
દુષ્કાળ
બાળાવસ્થા
વૃદ્ધાવસ્થા
આળસ
૧૦. સર્વ _________નું નિવારણ કરનારા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે.
એશ્વર્ય
દુઃખ
દોષો
પ્રતાપ
૧૧. પુરુષો સત્સંગના અધિકારી છે, જયારે સ્ત્રીઓ બ્રહ્મવિધાની અધિકારી છે.
ખોટું
ખરું
૧૨.ભક્તિનું કે જ્ઞાનનું આલંબન લઈને કે કોઈ પર્વનું આલંબન લઇને પણ ભક્તોએ ધર્મનું આચરણ ન કરવું.
ખોટું
ખરું
૧૩.નિંત્યપૂજામાં મધ્યમાં અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામીને પધરાવવા અને તેમનાથી પર એવા મહારાજને ઉપર પધરાવવા.
ખોટું
ખરું
૧૪. સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડાં તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવા.
ખરું
ખોટું
૧૫. યાગાદિ કરવાના થાય, ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને હિંસા સહિત જ કરવા.
ખોટું
ખરું
૧૬. ધન, સત્તા, કીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ શું ન કરવું?
ચોરી
હિંસા
તાડન
કાર્ય
૧૭. ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની_____________ નું સદાય પાલન કરવું.
આજ્ઞા
મર્યાદા
પ્રતિજ્ઞા
ઉપાસના
૧૮. અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને_________કહેવામાં દોષ નથી.
હિતકર
પ્રિય
સત્ય
કડવું
૧૯. કામ-ક્રોધાદિક દોષોનો આવેગ આવે ત્યારે શું કરવું?
સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો
મોટેથી કીર્તન ગાવા
શાંત ચિંત્તે માળા ફેરવવી
'હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું.' એમ ચિંતન કરવું
૨0. પૂજા કર્યા બાદ આદર અને નમ્રભાવે ભક્તોને ________________ કરવા.
પંચાંગ પ્રણામ
દંડવત
પ્રદક્ષિણા
પ્રણામ
૨૧. સત્સંગની દૃઢતા માટે દર અઠવાડિયે મંદિર કે મંડળમાં સભા ભરવા જવું.
ખરું
ખોટું
૨૨. સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના પીણાં અને પદાર્થનો ત્યાગ કરવો.
ખરું
ખોટું
૨૩. ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધભાવે, મારાં મોટાં ભાગ્ય છે, એમ માનીને પોતાના સ્વાર્થ માટે કરવી.
ખરું
ખોટું
૨૪. સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓનાં દર્શન કરતાં કરતાં સહજાનંદ-નામાવલિનો જાપ કરતાં માળા ફેરવવી.
ખરું
ખોટું
૨૫. સત્સંગીઓએ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી નિત્યપૂજા કરવી.
ખરું
ખોટું
૨૬. આથી સર્વ અર્થની____________ કરે તથા પરમાત્માનો_________ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો.
સિદ્ધિ, ભાવ
રિદ્ધિ, અનુભવ
સિદ્ધિ, અનુભવ
રિદ્ધિ, ભાવ
૨૭. વ્યસન અનેક ___________ નું કારણ બને છે.
ખર્ચ
રોગો
દંડ
કુસંગ
૨૮. પાણી તથા દૂધ ઈત્યાદિ પેય પદાર્થા _____________ ગ્રહણ કરવા.
ગરમ
ઠંડા
ધોયેલાં
ગાળેલા
૨૯. ઘરના બધા સભ્યોએ ભેગા થઈરોજ ધરસભા કરવી અને તેમાં શું કરવું?
આપેલ તમામ
શાસ્ત્રોનું વાંચન
ગોષ્ઠી
ભજન
૩૦. ભગવાન કેવા છે?
ખરેખરા છે
ભલા છે.
જાણીતા છે.
દયાળુ છે.
૩૧. સ્વામિનારાયણ ભગવાન એટલે અક્ષરપુરુષોત્તમ મહારાજ.
ખરું
ખોટું
૩૨.. મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો.
ખરું
ખોટું
૩૩. ભગવાન અને ગુરુની આજ્ઞા સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી.
ખરું
ખોટું
૩૪. જેની શુદ્ધિને વિષે શંકા હોય એવા અન્નાદિ ભગવાનને ન ધરાવવા અને જમવા.
ખરું
ખોટું
૩૫. લૌકિક વ્યવહાર જીવના કલ્યાણને માટે છે, તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય છે.
ખરું
ખોટું
૩૬. પુરુષોએ ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન અને કુંકુમ વડે તિલક-ચાંદલો ક્યાં કરવો?
બંને ભુજામાં
હથેળીમાં
છાતીમાં
ભાલે
૩૭. આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતવન કરતાં કરતાં __________થી અને આનંદ-ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો.
નિષ્ઠા
ભક્તિ
જ્ઞાન
પ્રીતિ
૩૮.કર્મચારીઓને જેટલું ધન આદિ આપવાનું વચન આપ્યું હોય, તે વચન પ્રમાણે તે ધન આદિ આપવું પણ ક્યારેય ____________.
સરખું ન આપવું.
ઓછું ન આપવું.
વધુ ન આપવું.
બીજું ન આપવું.
૩૯. સત્સંગનો આશરો કરી સદાય ____________.
કંઠને વિશે કાષ્ઠની બેવડી માળા ધારણ કરવી.
ધારણા પારણા કરવા.
ગાયને ચારો નાખવો.
મોજમાં રહેવું.
૪૦. પ્રસન્ન ચિત્તે અને ____________ ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ' એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું
મોટેથી
એકાગ્રતાથી
પ્રયત્નપૂર્વક
ભક્તિભાવપૂર્વક
૪૧. ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી.
ખરું
ખોટું
૪૨. સત્સંગીઓએ ધર્મને અર્થ પણ ચોરી ક્યારેય ન કરવી.
ખરું
ખોટું
૪૩. અક્ષરબ્રહ્મ પણ તે અક્ષરમુક્તની નિત્ય દાસભાવે સેવા કરે છે.
ખરું
ખોટું
૪૪. સર્વે સત્સંગીજનોએ ઘરમંદિરમાં રોજ એકવાર આરતી તથા સ્તુતિનું ગાન કરવું.
ખરું
ખોટું
૪૫. સ્વધર્મનું સદાપાલન કરવું અને પરધર્મનો સ્વિકાર કરવો.
ખરું
ખોટું
૪૬. સ્વામિનારાયણ મંત્રનો જપ કરતાં શુભ સંકલ્પોની પૂર્તિ માટે ___________સહિત પ્રાર્થના-ધૂન કરવી.
દિવ્યભાવ અને મને
દિવ્યભાવ અને ભક્તિએ
ઉચ્ચ સ્વરે
જાણપણાએ
૪૭. વિદ્ધાનો, વડીલોતથા અધ્યાપકોને સદા શું આપવું?
ભેટ
આદર
આસન
પ્રસાદી
૪૮. સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રોનું ____________ કરવું,
આપેલ તમામ
શ્રવણ-કથન
નિદિધ્યાસન
વાંચન-મનન
૪૯. ___________ના નિયમોને અનુસરી હંમેશાં પોતાનાં આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી.
ઘર
સત્સંગ
સમાજ
પ્રશાસન
૫૦. ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી કઈ રીતે ભોજન ડરવું?
આનંદે
ટી.વી. જોતા જોતા
શાંતિથી
વાતચીત કર્યા વગર
Submit
Should be Empty: